Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ણાટક ચૂંટણી - યેદિયુરપ્પાના 150 સીટના જીતના દાવા પર સિદ્ધારમૈયાએ દિમાગી રીતે બીમાર ગણાવ્યા

Webdunia
શનિવાર, 12 મે 2018 (16:25 IST)
. કર્ણાટકમાં 222 વિધાનસભા સીટ પર વોટિંગ ચાલુ છે. રાજ્યમાં બપોરે ત્રણ વાગ્યા સુધી 56 ટકા વોટિંગ થયુ. જ્યા વોટિંગ પૂર્ણ જોશથી થઈ રહ્યુ છે. તો બીજી બાજુ નેતાઓની જુબાની જંગ પણ ચાલુ છે.  
 
બીજેપીના સીએમ કૈડિડેટ બીએસ યેદિયુરપ્પાના 150 સીટના જીતના દાવા પર વર્તમાન સીએમ સિદ્ધારમૈયારે સવાલ ઉઠાવ્યો છે. સિદ્ધારમૈયાનુ કહેવુ છે કે યેદિયુરપ્પા દિમાગી રૂપે બીમાર છે અને 150 વિધાનસભા સીટ જીતવાનો દાવો કરી રહ્યા છે. 
સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે કર્ણાટકમાં એકવાર ફરીથી કોંગ્રેસ સત્તામાં આવશે અને બહુમતથી આવશે. કોંગ્રેસ 120 સીટ જીતશે અને તેમની ખુદની બે સીટો (બદામી અને ચામુંડેશ્વરી) પર જીત નક્કી છે. જ્યારે તેમને આ પૂછવામાં આવ્યુ કે તે ચૂંટણીને લઈને નર્વસ છે. તો તેમણે કહ્યુ કે શુ કોઈને એવુ લાગે છે.  તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને ચૂંટણી જીતવાને લઈને આશ્વસ્ત પણ. 
 
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી ફરીથી સત્તામાં કમબેક કરશે અને હ્જુ ફરીથી સત્તામાં આવીશ. સિદ્ધરમૈયાએ કહ્યુ કે બીજેપી કોઈપણ કિમંત પર સત્તામાં નહી આવે. આ દરમિયાન જ્યારે સિદ્ધારમૈયા સાથે અમિત શાહને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે અમિત શાહ એક કૉમેડી શો છે. 
 
સરકાર બનાવવાનુ સપનુ જોઈ રહી છે બીજેપી 
 
બીજી બાજુ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યુ છે કે અમને ખુદપર વિશ્વાસ છે. બીજેપી 60-70થી વધુ સીટ નહી જીતી શકે.  150 તો ખૂબ દુરની વાત છે. તેઓ (યેદિયુરપ્પા) ફક્ત સરકાર બનાવવાનુ સપનુ જ જોઈ રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments