Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેંગલુરુના બારમાં ભીષણ આગ, અંદર સૂઈ રહેલા 5 કર્મચારીઓનું મોત

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (10:11 IST)
કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક રેસ્ટોરેંટમાં ભીષણ આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. એવુ કહેવાય રહ્યુ છે કે આગમાં બળી જવાથી 5 લોકોના મોત થઈ ગયા છે. 
 
2 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૈલાશ બાર રેસ્ટોરન્ટમાં રાત્રે 2.30 વાગ્યે  આગ લાગી હતી. જે બાદ ફાયરબ્રિગેડને આ અંગેની સૂચના આપવામાં આવી. ફાયબ્રિગેડે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
 
 દુર્ઘટના બની ત્યારે કર્મચારીઓ અંદર ઊંઘી રહ્યા હતા. આગ લાગવાના કારણે તેઓ ફસાઇ ગયા અને આગની ઝપટમાં આવવાથી મોતને ભેટ્યા. મૃતકોના નામ સ્વામી (23), પ્રસાદ (20), મંજૂનાથ (45), કીર્તિ (24) અને મહેશ (35) છે. આ બારનુ લાઈસેંસ આરવી દાયશંકરના નામે છે. જો કે આગથી કેટલુ નુકશાન થયુ તેની હજુ સુધી જાણકારી મળી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments