Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મૂ કશ્મીર- પર્યટક અને અમરનાથ યાત્રીઓને તરત જ ઘાટી છોડવાની સલાહ

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (17:32 IST)
જમ્મૂ કશ્મીર સરકારને પર્યટક અમરનાથ યાત્રીઓને ઘાટીમાં રહેવાના સમયમાં કપાત કરવાની સલાહ આપી. સરકારએ પર્યટક અમરનાથ યાત્રીઓને સલાહ આપી છે કે તે જલ્દી થી જલ્દી ઘાટીથી પરત કરવા જરૂરી પગલા લો. ગૃહ વિભાગએ આતંકી હુમલાની આશંકાથી શુક્રવારે બપોરે આ એડવાઈજરી રજૂ કરી છે. 
 
મુખ્ય સચિવએ આ એજવાઈજરીમાં કહ્યું છે કે પર્યટક અને અમરનાથ યાત્રી જેટલું જલ્દી હોઈ શકે ઘાટીથી પરત આવો. તેમાં કહ્યુ છે કે અમરનાથે યાત્રીઓ પર આતંકી હુમલાના કારણે તાકા ખુફિયા સૂચનાઓ અને ઘાટીની સ્થિતિના કારણે આ સલાહ આપી રહી છે. અમરનાથે યાત્રી અને પર્યટક જલ્દી થી જલ્દી ઘાટીથી પરત જવું. 
 
આ આદેશ આ આ રીતે પણ મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ઘાટીમાં આશરે 10 હજાર સૈનિકો હોવા છતાંય 28 હજાર સૈનિકોની હાજરીનો આદેશ રજૂ કર્યું છે. તેને લઈને સૂબાની શિયાસત ગર્મા ગઈ છે અને પીડીપી અને નેશનલ કાંફ્રેસ સતત કેંદ્ર સરકાર પર હુમલાવાર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments