Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓમિક્રોનને કારણે ઇઝરાયેલે તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો

Webdunia
રવિવાર, 28 નવેમ્બર 2021 (13:57 IST)
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે ઇઝરાયેલે તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલ છે કે ઇઝરાયેલે વિદેશથી આવતા તમામ લોકો માટે તેની સરહદો બંધ કરી દીધી છે. શુક્રવારે જ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત પ્રથમ દર્દી મળી આવ્યો હતો. આ પછી જ ઇઝરાયેલે  પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. 
 
એએફપી અનુસાર, ઇઝરાયેલે તમામ વિદેશીઓ માટે તેની સરહદો બંધ કરી દીધી છે.બીબીસીના અહેવાલમાં સ્થાનિક મીડિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ વિદેશી પ્રવાસીઓના દેશમાં 14 દિવસ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.એવી ધારણા હતી. 
 
ગુજરાત સરકારે ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે 11 દેશોમાંથી આવતાં પ્રવાસીનું કડક સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. જો કોઇ મુસાફર કોરોના પોઝિટિવ જણાશે તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે. યુરોપ, યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ટ્રેસિંગ સમય-સમય પર કરવામાં આવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments