Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indore ના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (14:32 IST)
ઈદોરના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત 
ઈંદોર શહરના સૌથી મોટા હોસ્પીટલ મહારાજા યશંવતરાય હોસ્પીટલમાં ગુરૂવારે 5 લોકોની મૌત થઈ ગઈ. એક તરફ આ મૌતને હોસ્પીટલ પ્રબંધનની બેદરકારી ગણાઈ રહી છે. ત્યાં જ પ્રશાસન તેને સામાન્ય વાત જણાવી રહ્યા છે. 
 
આમ તો હોસ્પીટલ અને સંભાગયુક્ત સંજય દુબે એ કોઈ પણ બેદરકારીથી ના પાડતા તેને સામાન્ય મૌત જણાવ્યા છે. જ્યારે કે જાણકારી જે સામે આવી રહી છે તે મુજબ ઑક્સીજનની સપ્લાઈ બંદ થવાથી આ મૌત થઈ. ખબર છે કે હોપીટલ અને જિલ્લા પ્રશાસનએ તે બાબતે દબાવવાની કોશિશમાં લાગ્યું છે. 
 
 મૃતકોમાં ચાર બાળક પણ શામેળ છે. આમ તો હોસ્પીટલ પ્રબંધનએ પુષ્ટી નહી કરી છે. એક જાણકારી મુજબ આ ચાર દર્દીની મૃત્યુ 4 વાગ્યાના આસપાસ થઈ છે. 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments