Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2024 (08:24 IST)
- ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ 
- સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસ

Indian Newspaper Day- ભારતમાં અખબારોની શરૂઆતના સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસને ભારતીય ન્યૂઝપેપર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનો હેતુ ભારતીય અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે. આજે ભારતીય અખબાર દિવસ છે, જે દર વર્ષે 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
 
ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ 
આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે કારણ કે તે દિવસ છે જ્યારે ભારતમાં પ્રથમ અખબાર પ્રકાશિત થયું હતું. તમને જણાવી દઈએ કે 29 જાન્યુઆરી, 1780 ના રોજ બ્રિટિશ રાજ હેઠળ જેમ્સ ઓગસ્ટસ હિકી દ્વારા 'ધ બંગાળ ગેઝેટ' નામનું અખબાર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ અખબારને 'કલકત્તા જનરલ એડવર્ટાઈઝર' અને 'હિકીઝ ગેઝેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભારતમાં અખબારોની શરૂઆતનું સન્માન કરવાનો અને અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments