Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુસેનાનુ મિગ-27 જોધપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષિત

Webdunia
મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (11:53 IST)
ભારતીય વાયુસેનાનુ લડાકુ જેટ મિગ -27 મંગળવારે રાજસ્થાનના જોધપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જો કે આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાયલોટ સુરક્ષિત બચી ગયો ચે. વિમાન પડતા જ હડકંપ મચી ગયો અને આસપાસના વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ. 
 
ડિફેંસ પ્રવક્તા સૉમ્બિત ઘોષે કહ્યુ કે રૂટીમ મિશન દરમિયાન જોધપુર પાસે એક મિગ-27 ક્રેશ થઈ ગયુ. આ દુર્ઘટનામાં પાયલોટ સંપૂર રીતે સુરક્ષિત છે. આ દુર્ઘટનાની તપાસ કરાવવામાં આવશે. જોધપુરના ડિપ્ટી કમિશનર અમનદીપ સિંહે માહિતી આપી કે દુરુઘટનામા કોઈએ જીવ ગુમાવ્યો નથી. અમનદીપ અને તેમની સાથે અન્ય પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચી ગયા છે અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવામાં આવ્યુ છે. 
 
મિગ વિમાનોની દુર્ઘટના સમાચાર વારંવાર આવી રહ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મિગ-21 ફાટર જેટ ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માતમાં પાયલટનું મોત થયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments