Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોલ્ડન બોય નીરજ ચોપડા પરમ વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત થશે, 384 લોકોને મળશે વીરતા પુરસ્કાર

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (18:53 IST)
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને હવે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. તેઓ આર્મીની 4 રાજપૂતાના રાઈફલ્સ રેજીમેન્ટમાં સુબેદાર છે. નીરજ ચોપરા અને અન્ય લોકો માટે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે. તેમની સાથે 122 વિશિષ્ટ સેવા મેડલ પણ આપવામાં આવશે.
 
2021 માટે જીવન રક્ષા પદક સીરીઝ  હેઠળ 51 લોકોને સન્માનિત કરવામાં આવશે. જેમાં 6 લોકોને સર્વોત્તમ રક્ષા પદક, 16ને ઉત્તમ જીવન રક્ષા પદક અને 29ને જીવન રક્ષા પદક આપવામાં આવશે. 5 લોકોને આ એવોર્ડ મરણોત્તર આપવામાં આવી રહ્યો છે. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેઓ પોતાનો જીવ લાઈનમાં લગાવીને બીજાનો જીવ બચાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments