Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુપી- 15 ઓગસ્ટના દિવસે મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને તિરંગા લહેરાવવાના આદેશ

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (10:13 IST)
ઉત્તરપ્રદેશમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને ત્રિરંગો લહેરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મદરેસા શિક્ષા પરિષદે જાહેર કર્યો છે. આ દેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશના તમામ મદરેસામાં 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રગીત અને તિરંગા લહેરાવવો ફરજીયાત છે.
દેશનો સ્વતંત્રતા  દિવસ ૧૫મી ઓગસ્ટ નજીક છે અને રાજકારણ ગરમાયું છે. યુ.પી.ની મદરેસાઓમાં મોકલાયેલા ૧૫મી ઓગસ્ટ ઊજવવાના સરકારી પરિપત્રથી 3  જુલાઈએ ઉત્તરપ્રદેશની મદરેસા શિક્ષા પરિષદ તરફથી રાજ્યની તમામ મદરેસાઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, 
 
જેમાં કહેવાયું છે કે રાજ્યની તમામ મદરેસાઓમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવું . ૧૫મી ઓગસ્ટે સવારે ૮ વાગે ધ્વજારોહણ કરી અને રાષ્ટ્રગાન ગાવું, ત્યારબાદ ૮-૧૦ કલાકે સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવી.  સ્વતંત્રતા દિવસનાં મહત્ત્વ પર પ્રકાશ પાડવો અને મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગવડાવવું અને થા સ્વતંત્રતા સૈનિકોની શહાદત અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપવી. સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન પણ કરવું. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments