Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lalu પ્રસાદ યાદવના 22 ઠેકાણા પર IT વિભાગની છાપામારી

Webdunia
મંગળવાર, 16 મે 2017 (10:34 IST)
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના 22 ઠેકાણાઓ પર આવકવેરા વિભાગે છાપા માર્યા છે. લાલૂ પરિવાર પર બેનામી સંપત્તિનો મામલો છે.  
 
ઉલ્લેખનીય છે કે આ છાપામારી આવકવેરા વિભાગે સવારે 8.30 વાગ્યાથી કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે બિહાર ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ મોદીની ફરિયાદ પર આવકવેરા વિભાગે છાપામારી શરૂ કરી. 
 
ઉલ્લેખનીય છે કે એમપી પ્રેમચંદ્ર ગુપ્તાના પુત્રોના ઘરે પણ છાપામારી થઈ છે. આ છાપામારી દિલ્હી અને ગુડગાવના 22 વિસ્તારો પર ચાલુ છે. 
 
આ મામલે સુશીલ મોદીએ કહ્યુ, "પ્રેમચંદ્ર ગુપ્તાએ લાલૂને કરોડોની સંપત્તિ કેમ સોંપી હતી. તેમણે કહ્યુ "નીતીશ કુમારે જ કહ્યુ હતુ કે કેન્દ્રીય એજંસી કામ કરે."
 
ઉલ્લેખનીય છે કે લાલૂ પરિવાર પર 1000 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો મામલો છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments