Webdunia - Bharat's app for daily news and videos

Install App

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો

Webdunia
શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (14:48 IST)
ગ્રાહકોને ક્રેડિટ કાર્ડમાં લાગત ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.હવે દરેક એડવાન્સ ચાર્જ પર 2.5 ટકાના દરે ચાર્જ લાગશે. ઉપરાંત બેન્ક તરફથી ક્રેડિટકાર્ડના લેટ પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે
 
બેંકની વેબસાઈટ પર શેર કરેલી માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરી, 2022 થી, ICICI બેંક ક્રેડિટ કાર્ડથી રોકડ એડવાન્સના કિસ્સામાં, એડવાન્સ રકમ પર ટ્રાન્ઝેક્શન ફી 2.50 ટકા હશે, જે ઓછામાં ઓછી 500 રૂપિયા હશે. આ સિવાય ચેક રિટર્ન ફી અને ઓટો ડેબિટ રિટર્ન ફી કુલ બાકી રકમના 2 ટકા હશે, જે ન્યૂનતમ રૂ. 500 હશે.બેંકની વેબસાઈટ પર શેર કરેલી માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરી, 2022 થી, ICICI બેંક ક્રેડિટ કાર્ડથી રોકડ એડવાન્સના કિસ્સામાં, એડવાન્સ રકમ પર ટ્રાન્ઝેક્શન ફી 2.50 ટકા હશે, જે ઓછામાં ઓછી 500 રૂપિયા હશે. આ સિવાય ચેક રિટર્ન ફી અને ઓટો ડેબિટ રિટર્ન ફી કુલ બાકી રકમના 2 ટકા હશે, જે ન્યૂનતમ રૂ. 500 હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments