Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાળાના અંબાલામાં 3 બસ આપસમાં અથડાવી, 5 ની મોત

Webdunia
સોમવાર, 27 ડિસેમ્બર 2021 (11:42 IST)
આ સમયે એક મૉટા સમાચાર હરિયાળા અંબાલાથી આવી રહ્યા છે. જ્યાં એક પછી એક ત્રણ ટૂરિસ્ટ બસ એક-બીજાથી અથડાવવાથી 5 યાત્રીઓની મોત થઈ ગઈ છે. જ્યારે 10 થી વધારે ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે. 
 
જાણકારી મુજબ દુર્ઘટના અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પીટલની પાસે આશરે 2 વાગ્યે સવારે થયું. અહીં બસ કટરાથી દિલ્હી તરફ જઈ રહી હતી. જાણકારી મળતા ડાયલ 112 સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હીલિંગ ટચ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. 
 
અકસ્માતમાં મૃત્યુ પામ્યા
બસમાં છત્તીસગઢના રહેવાસી 44 વર્ષીય મીના દેવી, ઝારખંડના રહેવાસી 21 વર્ષીય રાહુલ, છત્તીસગઢના રહેવાસી 53 વર્ષીય રોહિત, ખુશી નગર ઉત્તર પ્રદેશના રહેવાસી 22 વર્ષીય પ્રદીપ અને અન્ય એક વ્યક્તિ સવાર હતા. મૃત્યુ પામ્યા. મૃતકોના મૃતદેહને અંબાલા શહેરના શબઘરમાં રાખવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments