Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલનુ 17મી ગુજરાતમાં આગમન, પાટીદાર સમાજ દ્વારા સ્વાગતની તડામાર તૈયારીઓ

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2017 (10:26 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ 17  જાન્યુઆરીએ ગુજરાતમાં પરત ફરવાના છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકાના શામળાજી ખાતે ભવ્ય સ્વાગત કરવા માટેની તડામાર તૈયારીઓ પાસ કન્વીનરોની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે.
 
      હિંમતનગરમાં સી. કે. પટેલ સમાજવાડી ખાતે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા 500થી વધુ કાર્યકર્તાઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર આંદોલન તથા હાર્દિક પટેલના સ્વાગત માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તેની વિસ્તૃત ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments