Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએનબી કૌભાંડ -મોદી પર કોંગ્રેસનો હુમલો - દેશનો ચોકીદાર સૂતો રહ્યો અને ચોર ભાગી ગયા

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (16:22 IST)
11400 કરોડનું કૌભાંડ કરનારા પંજાબ નેશનલ બેંક મામલે સીબીઆઈ જ્યા એકબાજુ તેના બધા આરોપીની ધરપકડ કરવામાં લાવી છે તો બીજી બાજુ સત્તારૂઢ બીજેપી અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે મામલાને લઈને આરોપ પ્રત્યારોપનો સમય ચાલી રહ્યો છે. પણ આ દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને બીજેપી બંને પર પીએનબી કૌભાંડનો ઠીકરો ફોડતા આરોપ મઢ્યા છે. 
 
શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યુ કે ચોકીદાર સૂતા રહ્યા અને ચોર ભાગી ગયો. સમાચાર એજંસી મુજબ કપિલ સિબ્બલે કહ્યુ - અમારા દેશના જે ચોકીદાર છે તેઓ પકોડા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજની પરિસ્થિતિ એવી છે કે ચોકીદાર સૂઈ રહ્યા છે અને ચોર ભાગી ગયા છે. કપિલ સિબ્બલે આગળ કહ્યુ -પ્રધાનમંત્રી એ લોકોનો ખુલાસો કેમ નથી કરતા જે તેમની સાથે સત્તાવાર રૂપે યાત્રા પર જાય છે. શુ આ જ 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' છે.  જેની પ્રધાનમંત્રી વાત કરે છે ?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments