Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર જલ્દી કરી શકે છે સીબીઆઈ પ્રમુખની જાહેરાત, કોંગ્રેસનો વિરોધ કર્યો નજરઅંદાજ

Webdunia
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (12:52 IST)
સીબીઆઈ નિદેશક (CBI Chief)ને પસંદ કરવા માટે શુક્રવારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની બેઠકમાં પ્રસ્તાવિત નામોને લઈને સમિતિના સભ્ય કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ના વિરોધ છતા કેન્દ્ર જલ્દી એજંસીના આગામી પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે.   અધિકારીઓએ જણાવ્યુ કે  એવુ સમાજ્ય રહ્યુ છે કે ત્રણ સભ્યોની પંસદગી સમિતીની બીજી બેઠકના દરમિયાન સરકારે એવા કેટલાક અધિકારીઓના નામ સામે મુક્યા, જેણે સીબીઆઈ નિદેશક પદ પર નિમણૂક યોગ્ય માનવામાં આવી છે. 
 
અધિકારીઓએ જણાવ્યું કે, સિલેક્શન કમિટીની બીજી બેઠક દરમિયાન સરકારે કેટલાક એવા અધિકારીઓના નામની પંસદી કરી છે જેઓને સીબીઆઈના વડા તરીકે નિયુક્તિ માટે યોગ્ય માનવમાં આવ્યા છે. જો કે આ નામો પર સમિતના સભ્ય કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે બેઠક દરમિયાન કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
 
સીબીઆઈના પદ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારી જાવેદ અહમદ, રજની કાંત મિશ્રા અને એસએસ દેસવાલનું નામ રેસમાં સૌથી આગળ છે. શિવાનંદ ઝાનું નામ પણ આ પદ માટે લેવામાં આવી રહ્યું છે. આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈ પ્રમુખનું પદ 10 જાન્યુઆરીથી ખાલી છે.
 
આ પહેલા કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ નિદેશકનું પદ સંવેદનશીલ છે અને લાંબા સમય સુધી આ પદ પર અંતરિમ ચીફને રાખવું ઠીક નથી. જેથી કેન્દ્ર સરકારે તત્કાલ કેન્દ્રીય તપાસ બ્યૂરો માટે નિયમિત વડાની નિમણૂંક કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments