Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનુ નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Webdunia
શનિવાર, 21 ઑગસ્ટ 2021 (23:30 IST)
યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનુ શનિવારે સાંજે નિધન થઈ ગયુ. 89 વર્ષની વયમાં શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. કલ્યાણ સિંહના આરોગ્યને જોતા સૌ પહેલા તેમને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર જુલાઈના રોજ તેમની હાલત ફરીથી બગડતા તેમને પીજીઆઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 
<

दुख की इस घड़ी में मेरे पास शब्द नहीं हैं। कल्याण सिंह जी जमीन से जुड़े बड़े राजनेता और कुशल प्रशासक होने के साथ-साथ एक महान व्यक्तित्व के स्वामी थे। उत्तर प्रदेश के विकास में उनका योगदान अमिट है। शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों के प्रति मेरी गहरी संवेदनाएं। ओम शांति! pic.twitter.com/Z3fq49n1yE

— Narendra Modi (@narendramodi) August 21, 2021 >
 
< — Narendra Modi (@narendramodi) August 21, 2021 >

ઉલ્લેખનીય છે કે પીજીઆઈમાં શિફ્ટ થવાના ચાર દિવસ પર તેમનુ સ્વાસ્થ્ય બગડતુ જઈ રહ્યુ હતુ. ડોક્ટર સતત તેમની દેખરેખમાં લાગ્યા હતા. આ દરમિયાન સીએમ યોગી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ સમય સમય પર પીજીઆઈ જઈને તેમના હાલચાલ પુછી રહ્યા હતા. કલ્યાણ સિંહના નિધનના સમાચાર મળતાજ ભાજપા સહિત તમામ રાજનીતિક દળોમાં શોકની લહેર દોડી ગઈ છે. 
 
રામમંદિર આંદોલનને આપી અલગ ઓળખ 
 
90ના દસકામાં ભાજપાના રામમંદિર આંદોલનને કલ્યાણ સિંહે જ જુદી ઓળખ આપી. અયોધ્યામાં વિવાદિત માળખુ પડવાની જવાબદઆરી લીધી અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામ આપ્યુ હતુ. કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી સન 1932મા% અલીગઢના અતરૌલી તહસીલના મઢૌલી ગ્રામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો. બાળપણમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાય ગયા.  કલ્યાણ સિંહે વિપરિત પરિસ્થિતિમાં ખૂબ મહેનત કરી પોતાનુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ. ત્યારબાદ અધ્યાપકની નોકરી કરી. સાથે જ તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને રાજનીતિના ગુણ પણ સીખતા રહ્યા. કલ્યાણ સિંહ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહીને ગામેગામ જઈને લોકોમાં જાગૃતતા ઉભી કરતા રહ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments