Webdunia - Bharat's app for daily news and videos

Install App

હૈદરાબાદમાં ભંગારના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 11 પરપ્રાંતિય મજૂરો જીવતા બળી ગયા

Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (09:09 IST)
હૈદરાબાદના ભોઇગુડામાં બુધવારે વહેલી સવારે લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 કામદારો જીવતા સળગી ગયા હતા. તમને જણાવી દઈએ કે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે તે તમામ બિહારના પ્રવાસી મજૂરો છે.
 
મુશીરાબાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સિકંદરાદ રેલ્વે સ્ટેશન નજીક રહેણાંક કોલોનીના ગીચ વસ્તીવાળા ભોઇગુડા વિસ્તારમાં IDH કોલોનીમાં ગોડાઉનના ઉપરના માળે લગભગ 13 કામદારો સૂતા હતા ત્યારે સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
 
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. વધુ તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

આગળનો લેખ
Show comments