Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્વાયફ્રેંડથી ફોન પર વાત કરી રહી હતી દીકરી, ગુસ્સામાં પિતાએ જિંદો સળગાવ્યું

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (11:17 IST)
મુંબઈના વિરારમાં એક પિતાએ તેમની 16 વર્ષની દીકરીને જિંદો સળગાવ્યું છે. કેસ સોમવારનો છે. જણાવી રહ્યું છે કે પિતાએ આવું તેથી કર્યું કારણકે તેની દીકરી ક તેના બ્વાયફ્રેંડથી ફોન પર વાત કરી રહી હતી. છોકરી 70 ટકા સળગી ગઈ છે. તે પારેલના કેઈએમ હોસ્પીટલમાં ભર્તી છે અને તેની હાલત ગંભીર છે. 
 
પોલીસએ જણાવ્યુ કે ઘટના બપોરે 2 વાગ્યેની છે. પીડિતા તેમના રૂમમાં ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેના પિતા ત્યાં આવી ગયા. તેણે તેને ફોન રાખવા માટે કહ્યું પણ તે વાત કરતી જ રહી. તેના પિતાને લાગ્યું કે તેનો અફેયર ચાલી રહ્યું છે અને તે તેમના બ્વાયફ્રેડથી વાત કરી રહી છે. ત્યારબાદ પિતાએ દીકરીને હાથથી ફોન છીનવી નીચે ફેંકી દીધું અને તેની મારતા પૂછુયું કે તેની પાસે ફોન કયાંથી આવ્યું. પીડિતાની માતાએ બચાવવાની કોશિશ કરી પણ તેના પિતાએ તેને ધક્કો આપી દીધું. 
 
ત્યારબાદ જ્યારે પીડિતાએ રૂમથી બહાર નિકળવાની કોશિશ કરી તો પિતા તેને રસોડામાં લઈ ગયા. સ્ટોવથી માટીનો તેલ નાખી અને આગ લગાવી નાખી. સાક્ષીનો કહેવું છે કે છોકરી બળી રહી હતી અને ઘરથી બહાર નિકળી મદદ માંગી રહી હતી. તેની મા પણ તેની પાછળ પાછળ ભાગી રહી હતી. પાડોશીઓ આગ બુઝાવવાની કોશિશ કરી અને તેની પર પાણી નાખ્યું. પીડિતા નીચે પડી ગઈ તે પછી તેને હોસ્પીટલ લઈ જવાયા. ડાક્ટરોનો  કહેવું છે કે તેની સ્થિતિ ગંભીર બની છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments