Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતા શાયર રાહત ઈન્દોરીનુ કોરોના વાયરસ સંક્રમણથી નિધન

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (17:40 IST)
જાણીતા શાયર ડૉ. રાહત ઈંદોરીનુ કોરોના વાયરસ સંક્રમણથી નિધન થઈ ગયુ છે.  તેમનુ કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે ઈલાજ માટે અરવિંદો હોસ્પિટલમાં દાખલ થયા હતા.   રાહત ઈંદોરીએ ખુદ ટ્વીટ કરી આ માહિતી આપી. 
 
જિરિબા સંક્રમણને કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેની માહિતી તેમણે જાતે પોતાને ફેસબુક એકાઉન્ટ પર પણ આપી દીધી હતી. અચાનક તેમને ત્રણ હાર્ટ એટેક આવ્યા અને તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા.  ડોક્ટરો મુજબ તેમના બંને ફેફ્સામાં કોરોનાનુ સંક્રમણ, કિડનીમાં સોજો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 
 
આ પહેલા તેમણે લખ્યુ હતુ કોવિડના શરૂઆતી લક્ષણ દેખાતા મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જેની રિપોર્ટ પોઝીટિવ આવી છે.  અરવિંદોમા એડમિટ છુ દુઆ કરો જલ્દી આ બીમારીને હરાવી દઉ.  એક વધુ વિનંતી છે. મને કે ઘરના લોકોને ફોન ન કરો.  મારી તબિયત ટ્વિટર અને ફેસબુક પર તમને મળતી રહેશે. આ ટવિટ પછી રાહત ઈંદોરીના ફેન્સ જલ્દી જ તેમના સ્વસ્થ થવાની દુઆ કરતા મેસેજ લખી રહ્યા હતા. પણ તેમના વિશે આ દુ:ખદ સમાચાર આવી ગયા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments