Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exit Poll - મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનુ પલડુ ભારે, ભાજપાને મોટુ નુકશાન

Webdunia
શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (18:42 IST)
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 90 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીમાં આ વખતે ભાજપાને તગડો ઝટકો લાગી શકે છે. બીજી બાજુ કોંગ્રેસી દળમાં ખુશીને લહેર દોડી શકે છે. જો કે હકીકત 11 ઓક્ટોબરની મતગણતરી પછી જ સામે આવશે. 
બંને રાજ્યોમાં વોટિંગ પછી વેબદુનિયાએ જ્યારે મતદાઓને મનને જાણ્યુ અને રાજનીતિક વિશેષજ્ઞો સાથે વાત અક્રી તો કંઈક આ પ્રકારના સંકેત મળ્યા. સમગ્ર મધ્યપ્રદેશમાં આ વખતે ખેડૂત આંદોલન અને એટ્રોસિટી એક્ટનો મુદ્દો હાવી રહો. જો કે ભાજપા માટે નુકશાન પહોચાડતો દેખાય રહ્યો છે. અ મુદ્દા પર મતદાતાની નારાજગી સ્પષ્ટ જોવા મળી. 
સામાન્ય રીતે માનવામાં આવી રહ્યુ છે કે મતદાતા ભાજપાના પક્ષમાં મતદાન કરે છે પણ આ વખતે એવુ લાગી નથી રહ્યુ. મધ્યપ્રદેશના મોટા શહેર ભોપાલ, ઈન્દોર  ગ્લાલિયર અને જબલપુરમાં ભાજપાને ઝટકો લાગી શકે છે.  ભોપાલ ઉત્તર સીટ પર આરિફ અકીલનુ પલડુ ભારે છે. બીજી બાજુ ગોવિંદપુરા સીટ પર બાબૂલાલ ગૌરની વહુ કૃષ્ણા ગૌર પોતાની પરંપરાગત સીટ પર બઢત બનાવી શકે છે. 
News Nationsના સર્વમાં છત્તીસગઢમાં બીજેપીની હાર બતાવવામાં આવી રહી છે. બીજેપીને 38-42, કોંગ્રેસને 40-44, જેસીસી+ને 4-8 અને અન્યને 0-4 સીટો મળવાનું અનુમાન છે.
 
Times now - CAXના મતે, તેલંગાણામાં એક વાર ફરી ચંદ્રશેખર રાવની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલમાં ટીઆરએસને 66, બીજેપીને 7, કોંગ્રેસને 37 અને અન્યને 9 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
 
India Tv -CNXના એક્ઝિટ પોલ પ્રમાણે, છત્તીસગઢમાં રમણસિંહ ચોથી વખત બીજેપીની સરકાર બનાવી શકે છે.
 
Tmes now - CNXના એક્ઝિટ પોલ પ્રમાણે, મધ્યપ્રદેશમાં બીજેપીની સરકાર એક વાર ફરીથી બનતી દેખાઇ રહી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને 126 સીટો, કોંગ્રેસને 89+ સીટો, બીએસપીને 6 સીટો અને અન્યને 6 સીટો મળવાનું અનુમાન છે.
 
એક્ઝિટ પોલથી મહંદઅંશે મુકાબલાની તસવીર સ્પષ્ટ થઇ શકશે. જો કે, જનતાનો અંતિમ નિર્ણય 11 ડિસેમ્બરે સામે આવશે, કારણ કે આ દિવસે મતગણતરી થવાની છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments