Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર ભાજપ નેતા પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચની કાર્યવાહી

Webdunia
મંગળવાર, 14 જાન્યુઆરી 2025 (18:13 IST)
આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે આમ આદમી પાર્ટી તથા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર ભાજપ નેતા પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીના હવાલે જણાવ્યું કે પ્રવેશ વર્મા પર લગાવવામાં આવેલા આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપોની તપાસ પોલીસને સોંપી દેવાઈ છે.
 
આમ આદમી પાર્ટીના લીગલ સૅલ થતા કેજરીવાલની ફરિયાદમાં તમામ ઘરને નોકરી અભિયાન અંતર્ગત લોકોનું રજિસ્ટ્રેશન કરવા માટે રોજગાર શિબિર લગાવવા અને વર્મા પર 1100 રૂપિયા વહેંચવાનો આરોપ 
લગાવાયો હતો.
 
નવી દિલ્હી એ પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનું ચૂંટણી ક્ષેત્ર છે. આ વખતે ભાજપે તેમની સામે પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવાયા છે. કૉંગ્રેસે અહીંથી સંદીપ દિક્ષીતને મેદાનમાં ઉતાર્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments