Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા, પાકિસ્તાનના લાહોર પાસે હતુ કેન્દ્ર

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (16:59 IST)
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તેના વધુ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપ આવ્યો છે. ઈએમએસસીના  મુજબ ભૂકંપ 6.1ની તીવ્રતાનો હતો. જેનુ કેન્દ્ર પાકિસ્તાનના રાવલપિંડી પાસે બતાવાય રહ્યુ છે.  બીજી બાજુ ભૂકંપનનુ કેન્દ્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુરમાં તબાહી સર્જાઈ છે. 
<

IMD-Earthquake: Earthquake of magnitude 6.3 on the Richter Scale hit Pakistan - India (J&K) Border region at 4:31 pm today. https://t.co/tKPY2lK3dk

— ANI (@ANI) September 24, 2019 >
 
મંગળવારે સાંજે સાઢા ચાર વાગ્યા પછી હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અનુભવ કરાયા. ટીવી રિપોર્ટ્સ મુજબ ભૂકંપનુ કેન્દ્દ્ર પાકિસ્તાનના લાહોરથી 173 કિલોમીટર દૂર બતાવાઅયા છે. જેના ઝટકા દિલ્હી સુધી અનુભવાયા.  અત્યાર સુધી જે સૂચના સામે આવી છે તેમા ભૂકંપને અનુભવ કરનારા શહેરોમાં હરિયાણાનુ પાણીપત, દિલ્હી, એનસીઆર અને ચંડીગઢ, પંજાબમાં જાલંધર વગેરે શહેરોનો સમાવેશ છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો. 
 
ઉલ્લેખનીય છે કે જેટલા વધુ રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે એટલુ જ વધુ કંપન અનુભવ થાય છે. જેવુ કે 2.9 રિક્ટર  સ્કેલ પર ભૂકંપ આવતા સાધારણ કંપન થાય છે. બીજી બાજુ 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા ઈમારતો પડી જાય છે. ભૂકંપ દરમિયાન જમીનના કંપનના અધિકતમ આયામ અને કોઈ આર્બિટ્રેરી નાના આયામના સરેરાશના સાધારણ ગણિતને રિક્ટર માપદંડ કહે છે. રિક્ટર માપદંડનુ પુરૂ નામ રિક્ટર પરિણામ પરીક્ષણ માપદંડ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments