Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર નિકળી ગયા

Webdunia
રવિવાર, 1 જુલાઈ 2018 (16:34 IST)
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં છે. ભૂકંપની તીવ્રતા 3.5 માવવામાં આવી છે. બપોરે 3.37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા છે. ભૂકંપના ઝાટકા ઉત્તર પ્રદેશના પણ કેટલાંક સ્થળોએ મહેસૂસ કરાયા છે. જો કે હજુ સુધી કોઇ નુકસાનની માહિતી આવી નથી. આ ઝાટકો બપોરે 3.37 મિનિટ પર મહેસૂસ કરાયો છે.
 
સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થા ઇએમએસસી એ ટ્વિટર પર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ કર્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ભૂકંપના કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments