Webdunia - Bharat's app for daily news and videos

Install App

Doda Encounter: 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલો... જમ્મુ-કાશ્મીરના ડોડામાં 4 હુમલાખોરો માર્યા ગયા, આર્મી કેપ્ટન શહીદ

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2024 (19:22 IST)
સ્વતંત્રતા દિવસ પહેલા સેનાએ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરમિયાન, બુધવારે ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ. ડોડામાં અસાર વિસ્તારના શિવગઢ ધારમાં ઓપરેશન દરમિયાન કેપ્ટન દીપકને ગોળી વાગી હતી. તે ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યો હતો
 
આઝાદીની ઉજવણી વચ્ચે જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકી હુમલો થયો છે. જવાબી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એક કેપ્ટન શહીદ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
રક્ષા મંત્રી બેઠક કરી રહ્યા હતા, આતંકવાદી હુમલાના સમાચાર આવ્યા
આતંકી હુમલાની આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા હતા. સાઉથ બ્લોકમાં આયોજિત આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સંરક્ષણ સચિવ અને ડીજીએમઓએ પણ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે

<

दिनांक 11.08.2024 को अनंतनाग ऐनकाउंटर में शहीद प्रवीण शर्मा सर को अंतिम बिदाई ।

Om Shanti #Anantnag #Kashmir #Encounter #DodaEncounter #Doda #Jammu #Assar #JammuKashmir pic.twitter.com/Qlr7jHhv0R

— Riya kumari (@riyakum01) August 14, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પીએમ મોદીના જન્મદિવસ પર સીમા હૈદરે પણ કાપી કેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

Atishi Marlena Net Worth: નથી ગાડી કે નથી બંગલો છતા છે કરોડપતિ દિલ્હીની સીએમ આતિશી, જાણો કેટલા શ્રીમંત છે

પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસના ભેંટની હરાજી થશે

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

આગળનો લેખ
Show comments