Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલી મોટી જીત પછી પણ મોદીના ચેહરા પર હાસ્ય કેમ નથી ? - માયાવતી

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (17:36 IST)
બસપા સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે મોદીની જીત ઈમાનદારીની નથી. આ બેઈમાની અને લોકતંત્રની હત્યાની જીત છે. તેમને કહ્યુ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં જીત પછી ભાજપા નેતા બનાવટી હાસ્ય લઈને ફરી રહ્યા છે. કારણ કે તેઓ ઈમાનદાર રીતે જીત્યા નથી. માયાવતીએ કહ્યુ કે આટલી મોટી જીત પછી પણ મોદીના ચેહરા પર હાસ્ય નહોતુ દેખાય રહ્યુ. 325 સીટ પછી પણ તેમના ચેહરા પર કોઈ રોનક નથી. આ બતાવે છે કે ધાંધલીની જીત છે. 
 
બહુજન સમાજ પાર્ટીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કથિત રૂપે છેડછાડ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે. બસપાએ કહ્યુ કે ભાજપાએ લોકંત્રની હત્યા કરી છે અને તેથી દર મહિને તે કાળો દિવસ ઉજવશે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે ચૂંટણી કમિશને 11 માર્ચના પરિણામ જાહેર થયા પછી અમારી ફરિયાદનો યોગ્ય જવાબ આપ્યો નથી. પાર્ટીએ આ મામલે હવે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશને ભવિષ્યમાં આ પ્રકારની દગાબાજીથી બચાવી શકાય અને લોકતંત્રની રક્ષા કરી શકાય. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments