Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની દિલ્હી રમખાણ મામલે ધરપકડ

Webdunia
સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (08:59 IST)
દિલ્હી રમખાણ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને 'યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ'ના સહસંસ્થાપક ઉમર ખાલિદની ધરપકડ કરાઈ છે.
 
યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટના એક નિવેદન અનુસાર, 11 કલાક ચાલેલી પૂછપરછ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે 'કાવતરાખોર'ના રૂપમાં ધરપકડ કરી છે. યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ સંસ્થાનાં વકીલ તમન્ના પંકજે બીબીસી સાથે વાત કરતાં ઉમર ખાલિદની ધરપકડની પુષ્ટિ કરી છે.
 
ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું, "સ્પેશિયલ સેલે મારા પુત્ર ઉમર ખાલિદની રાતે 11 વાગ્યે ધરપકડ કરી છે. પોલીસ તેની બપોરે એક વાગ્યાથી પૂછપરછ કરતી હતી. તેને દિલ્હી રમખાણ મામલે ફસાવ્યો છે." 
 
ઉમર ખાલિદની ધરપકડની જાણ થતાં જ કેટલાય લોકો તેમના સમર્થનમાં ઊતરી આવ્યા અને ધરપકડનો વિરોધ કરવા લાગ્યા
 
થોડી જ વારમાં હજારો ટ્વીટ્સ #standWithUmarKhalid નો ટ્વિટર પર ટ્રેન્ડ શરૂ થઈ ગયો.
 
આ સાથે જ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ, સમાજિક કાર્યકર હર્ષ મંદર જેવા જાણિતા લોકોએ નિવેદન જાહેર કરીને ઉમરની ધકપકડની નિંદા કરી.
 
તેમણે ઉમરને એવો સાહસિક યુવા અવાજમાંથી એક ગણાવ્યો જે 'દેશના બંધારણીય મૂલ્યો માટે બોલે છે.'
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments