Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kisan Andolan - ખેડૂતોની આજે ભૂખ હડતાલ, સરકારે આપ્યુ વાતચીતનુ આમંત્રણ

Webdunia
સોમવાર, 21 ડિસેમ્બર 2020 (08:50 IST)
નવા ખેતી કાયદા  (New Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનુ પ્રદર્શન (Farmer Protest) યથાવત છે. 4 અઠવાડિયાથી દિલ્હીની સીમા અડગ ખેડૂતો પાછળ હટવા તૈયાર નથી. આ દરમિયાન ખેડૂતોએ આજે એક દિવસીય ભૂખ હડતાલ (Farmers Hunger Strike) નુ પણ એલાન કર્યુ છે. બીજી બાજુ સરકારે ખેડૂતોને ફરીથી વાતચીત માટે આમંત્રણ આપ્યુ છે. સાથે જ કહ્યુ છે કે ખેડૂત પોતાની સુવિદ્યા મુજબ નક્કી કરે. 
 
આજે ખેડુતોની એક દિવસીય ભૂખ હડતાલ
ખેડુતોએ જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે એક દિવસીય રિલે  ભૂખ હડતાલ પર ઉતરશે. આ સાથે  25 થી 27 ડિસેમ્બર દરમિયાન હરિયાણાના હાઇવે પર ટોલ કલેક્શન પણ મફત કરીશું. 23 મી ડિસેમ્બર એટલે કે ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈતે ખેડૂત દિવસના દિવસે લોકોને 23 ડિસેમ્બરના રોજ ઉપવાસ રાખવા અપીલ કરી છે.  સ્વરાજ ભારતના વડા યોગેન્દ્ર યાદવે સિંઘુ બોર્ડર પર એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સોમવારે, તમામ પ્રદર્શન સ્થળોએ ખેડુતો એક દિવસની ભૂખ હડતાલ પર ઉતરશે. અહીંના પ્રદર્શન સ્થળોએ 11 સભ્યોની ટીમ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments