Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી આગ, છ મહીનાની બાળકી સાથે નવ લોકોની મોત

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (11:52 IST)
દેશની રાજધાની દિલ્હીમાં કિરાડી ક્ષેત્રમાં ત્રણ માળની બિલ્ડીંગમાં આગ લાગી ગઈ. જેનાથી દમ ઘુટવાના કારણે છ મહીનાની બાળકી સાથે નવ લોકોની મોત થઈ છે. આગ લાગવાના કારણનો ખુલાસો નથી થયુ છે. અત્યારે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે. 
 
જાણકારી મુજન પાછલી રાત્રે 12.30 સુધી દિલ્હીના કિરાડી ક્ષેત્રમાં ત્રણ માળની બિલ્ડીંગમાં આગ લાગી ગઈ. આગ મકાનના ગ્રાઉંફ ફ્લોર પર બનેલા કપડા ગોડાઉનમાં લાગી હતી. જે વધતા-વધતા ત્રીજી માળ સુધી પહોંચી ગઈ. 
 
આગની ચપેટમાં આવવાથી બાળકો અને મહિલાઓની સાથે એક જ પરિવારના 9 લોકોની મોત થઈ ગઈ. આગ લાગવાના કારણ અત્યારે સાફ નથી થઈ શકયુ છે. જાણકારી મળી છે કે આગ લાગવાના કારણે ઘરમાં રાખેલુ સિલેંડર પણ બ્લાસ્ટ થઈ ગયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments