Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી: આપના ધારાસભ્ય નરેશ યાદવ પર ઘાતક હુમલો, કાર્યકરનું મોત, એકની ધરપકડ

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (10:58 IST)
આમ આદમી પાર્ટી (આપ) ના મેહરૌલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યાદવ મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અરૂણા અસફ અલી માર્ગ પર તેમના કાફલા પર હુમલો થયો હતો. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
 
મળતી માહિતી મુજબ આ હુમલામાં AAP કાર્યકર અશોક માનનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં બીજો એક કાર્યકર ઘાયલ થયો હતો. ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ નરેશ મંદિરમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગોળીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
 
હુમલો થયા પછી નરેશ યાદવે કહ્યું કે આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલાનું કારણ ખબર નથી પરંતુ તે અચાનક બન્યું. લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. હું જે વાહન પર હતો તેના ઉપર હુમલો થયો હતો. મને ખાતરી છે કે જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે તો હુમલાખોરની ઓળખ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments