Webdunia - Bharat's app for daily news and videos

Install App

EDના સમન્સને કેજરીવાલે ગેરકાયદે ગણાવ્યું, કહ્યું- નોટિસ તાત્કાલિક પાછી ખેંચો

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2023 (09:38 IST)
આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આજે સીએમ અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવાનું છે. પરંતુ તે પહેલા EDએ કેજરીવાલના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ED દ્વારા તેમને મોકલવામાં આવેલા સમન્સ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેણે EDની નોટિસને ગેરકાયદે ગણાવી છે.

શું  બોલ્યા  કેજરીવાલ ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે EDની નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમને નોટિસ એટલા માટે મોકલવામાં આવી હતી જેથી તેઓ ચાર રાજ્યોમાં પ્રચાર કરી શકે નહીં. તેમણે કહ્યું કે EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.
 
આજે હાજર થશે ?
એવું માનવામાં આવી રહ્યું હતું કે EDના સમન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એજન્સીની ઓફિસમાં પૂછપરછ માટે પહોંચી શકે છે. કેજરીવાલ ED ઓફિસ જતા પહેલા રાજઘાટની મુલાકાતે ગયા હોવાના પણ અહેવાલ હતા. જોકે, તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તેઓ સુનાવણી માટે નહીં જાય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments