Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (11:48 IST)
તાજેતરમાં જ નવસારી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દલિતોના 17 મુદ્દાની ચર્ચા થઇ હતી. બીજી તરફ દલિત સમાજના જુદા જુદા સંગઠનોની રવિવારે બપોરે ગીતામંદિર વિસ્તારમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણાંના અંતે 22 મુદ્દાઓ તૈયાર કરાયા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર આ 22 મુદ્દા પૈકી એક દલિતોના વિભાજિત થતાં મતોને બચાવવા માટે કોંગ્રેસે દલિતોની બહુજન સમાજ પાર્ટી તથા બહુજન મુક્તિ પાર્ટી સાથે જોડાણ કરીને બેઠકોની ફાળવણી કરવી જોઇએ તેવું નક્કી કરાયું હતું. આ ઉપરાંત થાનગઢ હત્યાકાંડનો અહેવાલ જાહેર કરવા, ઉના કાંડના પીડિત પરિવારોને સહાય સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments