Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહેજમાં બાઈક મળી તો સાસરિયાવાળાએ મહિલાને જિંદા સળગાવ્યું

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (16:50 IST)
દહે જ ન મળતા પર પરિણીતાને જિંદો સળગાવ્યું 
 
કોતવાળી નગર ક્ષેત્રના મોકલપુર ગામના સાસરિયા વાળાએ દહેજ ન મળતા પર પરિણીતાને ઘાસલેટ નાખી જિંદા સળગાવ્યું. જેનાથી મહિલાની મૌત થઈ ગઈ. પોલીસનો કહેતા પ્રમણે તપાસ કરાઈ રહી છે. 
 
કોતવાળી નગર ક્ષેત્રના મોકલપુર ગામના પરવનિયાના રહેવાસી ફૂલચંદ શુક્લએ જણાવ્યું કે તેની તેમની બેન સીમા ઉર્ફ વૈધાના લગ્ન 12 વર્ષ પહેલા તે ગામના મજરે શીતલપુરવાના રહેવીસી એક માણસની સાથે કરી હતી. 
 
ફૂલચંદએ જણાવ્યું કે લગ્નના ત્રણ-ચાર વર્ષ બધુ ઠીક રહ્યું. પણ સાસરિયા વાળા ત્યારબાદ તેની બેનને પ્રતાડિત કરવા શરૂ કરી દીધું અને હમેશા મારતા-પીટતા હતા. 
 
 
સાસરિયાવાળાની પ્રતાડના તે સહતી રહી. પણ પછી જ્યારે બર્દાશ્તથી બહાર થઈ ગઈ તો સીમાએ તેની શિકાયત પીયરવાળાથી કરી. પીયરવાળાએ સીમાના સાસરિયાવાળાને ઘણી વાર સમજાવ્યું પણ સીમાને મારવું બંદ નહી થયું. ફૂલચંદનો આરોપ છે કે પતિ અને સાસરિયાવાળાએ મળીને સોમવારની સવારે તેની બેન સીમાને ઘરની છત પર લઈ જઈ ઘાસલેટ નાખી સળગાવી નાખ્યું. 
 
જેમાથી તેની મૌત થઈ ગઈ સૂચના પર પહોંચી પોલીસએ શવને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments