Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી લહેરની શરૂઆત એક દિવસમાં 47,092 નવા કોરોના કેસ એક્ટિવ કેસ 4 લાખના નજીક

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (09:39 IST)
ગયા 24 કલાકમાં એક વાર ફરીથી કોરોનાના નવા કેસ 47 હજારની પાર થઈ ગયા છે. તેમજ આશરે 500 દર્દીઓએ સંક્રમણના કારણે તેમનો જીવ ગુમાવ્યો છે. તેનાથી પહેલા બુધવારે પણ કોરોનાના નવા કેસ 40 હજારથી વધારે હતા. ચિંતાની વાત આ છે કે હવે સાજા થનારની સંખ્યા નવા દર્દીઓથી ઓછી છે અને તેમજ એક્ટિવ કેસ સતત વધવા લાગ્યા છે. તાજા આંકડા મુજબ એક દિવસમાં દેશની અંદર કોરોનાના 47 હજાર 93 નવા કેસ આવ્યા છે. 
 
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પબ વધીને 3 લાખ 89 હજાર 583 પર પહોંચી ગયુ છે તેમજ આ સમયે કોરોનાના 35 હજાર 181 દર્દી સાજા થયા છે. 
 
કેરળ હજુ પણ રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને દેશમાં કુલ કેસોમાંથી 70 ટકાથી વધુ કેસ કેરળના છે. બુધવારે પણ રાજ્યમાં કોરોનાના 32 હજાર 803 નવા કેસ સામે આવ્યા છે.જે કુલ નવા કેસોના 72 ટકા છે. કેરળમાં છેલ્લા સાત દિવસોમાંથી 5 દરમિયાન કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments