Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક વાર ફરી કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં આવ્યા 43 હજારથી વધારે નવા કેસ

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (09:50 IST)
દેશમાં કોરોનાના નવા કેસમાં મોટુ ઉછાળ જોવાયુ છે. ગયા દિવસે એક દિવસમાં સંક્રમણના 43 હજાર 263 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેનાથી ગયા દિવસે આ આંકડો 37 હજારના આસપાસ હતુ. તેમજ ગયા એક દિવસમાં ફરીથી કોરોનાથી સાજા થવાની તીવ્રતા તેના નવા દર્દીઓથી ઓછી રહી છે જેનાથી એક્ટિવ દર્દીઓની સંખ્યાની સાથે ચિંતામાં વધારો થયુ છે પણ કેરળ અત્યારે પણ સૌથી મોટી ચિંતા બનેલી છે. 
 
સ્વાથય મંત્રાલયના તાજા આંકડો મુજબ દેશમાં કોરોનાન કુળ એક્ટિવ કેસ 3 લાખ 93 હજાર 614 પર પહોંચી ગયા છે. આ કેસની કુળ સંખ્યાનો 1.19 ટકા છે. તેમજ રિકવરી રેટ એટલે કે સંક્રમણથી સાજા થવાની દર પણ 97.48 ટકા થઈ ગઈ છે. 
 
ગયા દિવસે કોરોનાથી કુળ 40 હજાર 567 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુળ 3 કરોડ 23 લાખ 4 હજાર 618 દર્દી સાજા થઈ ગયા છે. 
 
છેલ્લા 76 દિવસથી સાપ્તાહિક ચેપ દર 3 ટકાથી નીચે રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી દૈનિક ચેપ દર પણ 3 ટકાથી નીચે છે. રસીકરણની વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 71.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments