Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 14,313 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 549 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (11:04 IST)
તહેવારોની સિઝનમાં સંક્રમણના વધતા જતા સંકટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,61,555 પર આવી ગયા છે. સાથે જ  દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 549 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને હરાવીને 13,543 લોકો સાજા થયા છે. ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,36,41,175 થઈ ગઈ છે. ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 105.43 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 56.91 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments