Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું માખીથી ફેલે છે કોરોનાનો સંક્રમણ? સ્વાસ્થય મંત્રાલયએ શું કહ્યુ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (20:25 IST)
કોરોના વાયરસને લઈને સ્વાથય મંત્રાલયએ કાંફ્રેંસમાં કહ્યુ છે કે ભારતમાં પાછલા 24 કલાકના સમયે Covid 19 ના 42 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારે સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુળ સંખ્યા 629 છે. તેની સાથે જ પ્રેસ કાંફરેંસમાં સાફ કર્યુ છે કે માખીથી કોરોના વાયર્સના સંંક્રમણ નથી ફેલે છે. 
 
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યુ હતું જેમાં તેને એક શોધંનો હવાલો આપતા કહ્યુ હતુ કે માખીથી પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. અમિતાભ બચ્ચન લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યુ હતું. 
 
કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર ક્લયાણ મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કહ્યુ છે કે અમારા અનુરોધ પર કોરોના વાયરસ સમર્પિત હોસ્પીટલના આશરે 17 રાજ્યોમાં કામ શરૂ થઈ ગયુ છે. 
 
કોરોના વાયરસને જોતા સરકારએ લોકોને દવાઓની ડિલીવરી ઘર સુધી પહોચાડવાની પરવાનગી આપી તેના માટે અધિસૂચના જલ્દી જ રજૂ કરાશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments