Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (12:45 IST)
દેશમાં કોરોનાના નવા વેરિએંટ (Omicron Cases in India) ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે જલ્દી જ 12-14 વર્ષના બાળકોને પણ વેક્સીન લાગશે. NTAGI ગ્રુપના ચીફ ડૉ. એન કે અરોડાએ કહ્યુ કે માર્ચથી આ બાળકોને વેક્સીન લાગશે. ઉલ્લેખનીય છે કે આ સમયે 15-17 વર્ષના બાળકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. 
 
અરોડાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 15-17 વર્ષની વયના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જો કહેવામાં આવે તો માત્ર 13 દિવસમાં આ ઉંમરના લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી 15-17 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું.
 
અરોરાએ કહ્યું, 'જાન્યુઆરીના અંત સુધીમાં, 15-17 વર્ષની વય જૂથના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે. આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી, અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં, દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચની શરૂઆતથી 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

આગળનો લેખ
Show comments