Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdown- કોરોનાનો કહેર આવુ જ રહ્યુ તો લાગશે લોકડાઉન

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (17:49 IST)
Mumbai Lockdown - મુંબઈમાં જલ્દી જ Lockdown લાગી શકે છે. અહીંના મેયરએ કહ્યુ જો દરરોક 20000ની નજીક કોરોના કેસ નોંધાયા તો તેણે Lockdown લગાવવા પર લાચાર થવુ પડી શકે છે.
 
ઓમિક્રોન (Omicron) વેરિએંટના વધતા પ્રકોપથી ભારત અલર્ટ છે. પણ સરકારની તરફથી વાર વાર કહેવાઈ રહ્યુ છે કે આ વાયરસ ડેલ્ટા વેરિઅન્ટ (Delta) કરતાં ઓછું ખતરનાક છે, પરંતુ કેસોની વધતી સંખ્યા ચિંતા વધારી રહી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં લોકડાઉન થઈ શકે છે. અહીં મેયર કિશોરી પેડનેકરે આ અંગે સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં કોરોના દૈનિક 2,000નો આંકડો પાર કરશે તો તેમને લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

PM Modi Happy Birthday Wishes - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિત્તે આ સુંદર મેસેજ દ્વારા સોશિયલ મીડિયા પર આપો શુભકામનાં

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

આગળનો લેખ
Show comments