Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, કંપનીનો દાવો, 90 કલાકમાં ખતમ થશે સંક્રમણ

Webdunia
બુધવાર, 11 ઑગસ્ટ 2021 (12:10 IST)
દેશમાં કોરોના વેક્સીન આવી ગઈ છે. કોવીશિલ્ડ અને કોવેક્સીન બંને કોરોનાના પ્રભાવને રોકવામાં પ્રભાવી છે. આ ઉપરાંત દેશમાં કોરોનાની જુદી જુદી દવાઓને લઈને પણ પરીક્ષણ ચાલી રહ્યુ છે. આ દરમિયાન એક મહારાષ્ટ્રની એક કંપની પણ કોરોના વિરુદ્ધ પ્રભાવી દવા બનાવવાનુ કામ કરી રહી છે. 
 
90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે કંપનીએ વધુ દાવામાં જણાવ્યું છે કે, આનાથી 90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે.મહારાષ્ટ્રના કોલ્હાપુરની બાયોસાઈન્સ કંપનીએ ઘોડાના એન્ટિબોડીથી બનેલા કોરોનાની એક નવી દવાનું પરીક્ષણ કરી રહી છે. જો આ દવાના તમામ ટ્રાયલમાં સફળતા મળી તો કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં મદદ મળશે.
 
ભારતની પ્રથમ સ્વદેશી દવાઆ ભારતની પ્રથમ સ્વદેશી દવા હશે તેનો ઉપયોગ સારવાર માટે કરાશે. સૂત્રો અનુસાર, પ્રારભિંક ટ્રાયલમાં દવાને લીધે 72થી 90 કલાકોની અંદર જ ચેપગ્રસ્તોના આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આ દવાનું હાલ હ્યુમન ટ્રાયલનું  પ્રથમ ચરણ ચાલી રહ્યું છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments