Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિશંકરના પાકિસ્તાન પ્રેમ પર ઘમાસાણ

Webdunia
શુક્રવાર, 10 મે 2024 (12:23 IST)
Mani Shankar Aiyar praise Pakistan- લોકસભા ચૂંટણીની વચ્ચે કાંગ્રેસ નેતા મણિશંકર અય્યરએ પાકિતાનને લઈને મોટુ નિવેદન આપી રાજકરણમાં ભૂકંપ આવી ગયુ છે. કાંગ્રેસના વરિષ્ટ નેતા મણિશંકર અય્યરએ કહ્યુ કે ભારતને પાકિસ્તાનના સમ્માન કરવા જોઈએ કારણ પાડોશી દેશની પાસે પરમાણુ બમ પણ છે. 
 
મણિશંકર અય્યરએ પાક્સિતાનની સાથે વાતચીતની વકાલત કરતા કહ્યુ કે ભારતને પાકિસ્તાનનો સમ્માન કરવુ જોઈએ કારણે તેની પાસે એટમ બમ છે. મણિશંકર અય્યના આ નિવેદનને લઈને ભાજપા હવે તે હુમલાખોર બની ગઈ છે અને કહ્યું છે કે મણિશંકર ઐયરનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર જાગ્યો છે.
 
મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે.
 
મણિશંકર ઐયરના આ નિવેદન પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનની ભાજપે આકરી ટીકા કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુદીનો લીંબુ શિકંજી ગોંદ કતિરા શિકંજી રેસીપી

Mesh Rashi Names For Boy- મેષ રાશિના છોકરાનું નામ

English Baby Names: દીકરા માટે સ્ટાઇલિશ અંગ્રેજી નામ

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

વધુ જુઓ..

નવીનતમ

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

આગળનો લેખ
Show comments