Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે ઠુકરાવ્યું રામ મંદિરનું નિમંત્રણ

Webdunia
બુધવાર, 10 જાન્યુઆરી 2024 (17:57 IST)
-કોંગ્રેસે  રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ
- અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટ રીતે ચૂંટણી લાભ માટે
-  મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજર રહેશે નહીં
 
કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો હતો. પાર્ટીએ સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટ રીતે ચૂંટણી લાભ માટે કરવામાં આવી રહ્યું છે.
 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજર રહેશે નહીં. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ફગાવી દીધું છે. 
 
બુધવારે કોંગ્રેસના મહાસચિવ-સંચાર જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આરએસએસ અને ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી રાખ્યું છે. ભાજપ અને આરએસએસના નેતાઓ ચૂંટણીના લાભ માટે અધૂરા મંદિરનું સ્પષ્ટપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments