Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલનો હુમલો, PM એ જવાબદારી ન ભજવી, વેક્સીન પર રણનીતિ નહી બદલી તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (14:49 IST)
આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કોરોનાના મુદ્દાને લઈને મીડિયાને સંબોધિત કર્યુ. વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા રાહુલ ગાંધી મીડિયાને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો અને કહ્યુ કે કેન્દ્ર સરકાર હજુ સુધી કોરોનાને સમજી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ એ લોકડાઉન કોરોનાનુ સ્થાયી સમાધાન નથી.
 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોરોના રોકવા માટે કોઈ કાયમી સમાધાન હોય છે તો તે છે માત્ર વેક્સીનેશન.  રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર આરોપ લગાવતા કહ્યુ કે તમારા કામ કરવાની રીતથી લાખો લોકોનુ મોત થયુ, તેથી તમારા કામ કરવાની રીતને બદલો.  કોરોના ફકત એક મહામારી નથી. કોરોના એક બદલાતી બીમારી છે. તમે તેને જેટલો સમય અને સ્થાન આપશો એટલી તે ખતરનાક બનતી જશે.

<

ये दूसरी वेव प्रधानमंत्री की ज़िम्मेदारी है, प्रधानमंत्री ने जो नौटंकी की, अपनी ज़िम्मेदारी पूरी नहीं की उसका कारण दूसरी वेव है। अगर वैक्सीनेशन इसी तरह से चलता गया तो मई 2024 में हिन्दुस्तान की पूरी जनता का वैक्सीनेशन होगा: राहुल गांधी, कांग्रेस #COVID19 pic.twitter.com/bnsep8kxrj

— ANI_HindiNews (@AHindinews) May 28, 2021 >
માત્ર ત્રણ ટકાને લાગી વેક્સીન 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન, માસ્ક લગાવવુ,  સેનિટાઇઝિંગ કરવુ એ કાયમી સમાધાન નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધી દેશમાં માત્ર ત્રણ ટકા લોકોએ રસી લીધી છે. તેમણે વડા પ્રધાન પર હુમલો કરતાં કહ્યું હતું કે તેઓ કોરોના મોરચે પોતાની જવાબદારી નિભાવી નથી.
 
વિપક્ષ સરકારનો દુશ્મન નથી - રાહુલ
 
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે એક માત્ર વેક્સીન દ્વારા જ કોરોના સામે લડી શકાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી રહ્યા હતા પરંતુ કેન્દ્રએ અમારી એક પણ વાત સાંભળી નહી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ તેમનો દુશ્મન નથી અને કોરોના કોઈ રાજકીય મુદ્દો નથી.
 
ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે - રાહુલ
 
આ ઉપરાંત રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જો આ રેટ પર વેક્સીનેશન થશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે. આપણો મૃત્યુદર એક જુઠ્ઠાણુ છે અને સરકાર આ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. સરકારે સમજી લેવું જોઈએ કે વિપક્ષ તેમનો દુશ્મન નથી, વિપક્ષ તેમને રસ્તો બતાવી રહ્યુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments