Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:48 IST)
ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોડી રાત્રે ટ્વીટ કરી કહ્યુ કે ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી શરૂ થશે. પર્યટણ વિભાગઆ સિલસિલામાં શુક્રવારે એસઓપી રજૂ કરી શકે છે. આ વચ્ચે મુખ્ય સચિવ ડો. એસ.એસ સંધુએ પણ પર્યટન સાથે યાત્રાથી સંકળાયેલા જુદા જુદા વિભાગો અને દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના અધિકારીઓ સાથે ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલતએ ચાર ધામ યાત્રા પર લાગી રોકના કેટલા પ્રતિબંધ હટાવી દીધા છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠએ કેદારનાથ ધામમાં દરરોજ 800, બદ્રીનાથ ધામમાં 1000, ગંગોત્રીમાં 600, યમનોત્રીધામમાં 400 શ્રદ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપી દીધી છે. ચારધામ યાત્રા કરનાર તીર્થયાત્રીઓને 72 કલાક સુધીની કોવિડ તપાસની નેગેટીવ રિપોર્ટ અને બન્ને વેક્સીનનો પ્રમાણપત્ર સાથે લાવવુ ફરજીયાત હશે. સાથે જ તીર્થ યાત્રીઓને દેવસ્થાન બોર્ડમાં પંજીકરણ કરાવવુ ફરજીયાત હશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments