Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેમને મારી પત્ની.... પ્રેસ કૉન્ફ્રેંસમાં રડી પડ્યા ચંદ્રબાબૂ નાયડૂ..લીધી આ પ્રતિજ્ઞા

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (09:45 IST)
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સંકલ્પ લીધો હતો કે તેઓ સત્તામાં પરત આવતા સુધી તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પગ નહીં મૂકે. તેમણે અહીં TDP મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું."ત્યાં સુધી અમે લોકો પાસે જઈશું અને તેમની સમસ્યાનો ઉકેલ લાવીશું,"  પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી ભાવુક થઈ ગયા અને થોડીવાર રડતા જોવા મળ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસ તેમને સતત અપમાનિત કરી રહી છે.
 
TDP પ્રમુખે કહ્યું, "આ વાયએસઆરસીના અત્યાચારી શાસન સામે ધર્મયુદ્ધ છે. હું લોકો પાસે જઈશ અને તેમનું સમર્થન માંગીશ. જો લોકો સહકાર આપશે, તો હું રાજ્યને બચાવવાનો પ્રયાસ કરીશ." અગાઉ, વિપક્ષના નેતાએ ગૃહમાં ભાવનાત્મક સ્વરમાં કહ્યું હતું કે શાસક વાયએસઆર કોંગ્રેસના સભ્યો દ્વારા તેમની વિરુદ્ધ સતત અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવતાં તેમને દુઃખ થયું છે. નાયડુએ કહ્યું, "છેલ્લા અઢી વર્ષથી હું લોકોના ભલા માટે અપમાન સહન કરી રહ્યો છું, પરંતુ શાંત રહ્યો. આજે તેઓએ મારી પત્નીને પણ નિશાન બનાવી  છે. હું હંમેશા સન્માન સાથે જીવ્યો અને રહ્યો છુ  હું આ સહન કરી શકતો નથી."

<

#WATCH | Former Andhra Pradesh CM & TDP chief Chandrababu Naidu breaks down at PC in Amaravati

He likened the Assembly to 'Kaurava Sabha' & decided to boycott it till 2024 in protest against 'ugly character assassinations' by YSRCP ministers & MLAs, says TDP in a statement pic.twitter.com/CKmuuG1lwy

— ANI (@ANI) November 19, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments