Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE : 10મા ઘોરણનું પરિણામ, ઈલાહબાદ 98.23 ટકાથી ત્રીજા સ્થાન પર

Webdunia
શનિવાર, 3 જૂન 2017 (14:47 IST)
લખનૌ ઈંટર પછી પ્રદેશના કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈની કક્ષા દસમાના વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષ બોર્ડ  10મા ઘોરણનો પરિણામ આજે જાહેર કીધું છે. માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામમાં મોડું થયું હતું. આજે બપોરે 1 વાગ્યા સુધી જાહેર થઈ ગયા. 
 
 
 આ સમયે કુળ પાસ ટકા 90.95  રહ્યું. ત્રિવેંદ્રમ ક્ષેત્ર 99.85 ટકા અંક સાથે ટોચ પર રહ્યું. ચેન્નઈ 99.26 ટકા સાથે બીજા સ્થાન પર રહ્યું. ઈલાહબાદ રીજનથી 98.23 ટકા વિદ્યાર્થી પાસ થયા. ચોથા નંબર પર દેહરાદૂન છે જ્યારે દિલ્હીનો પરિણામ  78.09ટકા રહ્યું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments