Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE : 10મા ઘોરણનું પરિણામ, ઈલાહબાદ 98.23 ટકાથી ત્રીજા સ્થાન પર

Webdunia
શનિવાર, 3 જૂન 2017 (14:47 IST)
લખનૌ ઈંટર પછી પ્રદેશના કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈની કક્ષા દસમાના વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષ બોર્ડ  10મા ઘોરણનો પરિણામ આજે જાહેર કીધું છે. માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામમાં મોડું થયું હતું. આજે બપોરે 1 વાગ્યા સુધી જાહેર થઈ ગયા. 
 
 
 આ સમયે કુળ પાસ ટકા 90.95  રહ્યું. ત્રિવેંદ્રમ ક્ષેત્ર 99.85 ટકા અંક સાથે ટોચ પર રહ્યું. ચેન્નઈ 99.26 ટકા સાથે બીજા સ્થાન પર રહ્યું. ઈલાહબાદ રીજનથી 98.23 ટકા વિદ્યાર્થી પાસ થયા. ચોથા નંબર પર દેહરાદૂન છે જ્યારે દિલ્હીનો પરિણામ  78.09ટકા રહ્યું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments