Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેબમાં બેસી હતી ત્રણ સવારી, ડ્રાઈવરએ ડીએનડી પુલથી લગાવી યમુનમાં છલાંગ

Webdunia
રવિવાર, 5 મે 2019 (07:58 IST)
સનલાઈટ કોલોની ક્ષેત્રમાં શુક્રવારે મોડી રાત્રે ડીએનડી પુલ પર કાર રોકીને કેબ ડ્રાઈઅવરએ યમુનામાં છલાંગ લગાવી નાખી. ઘટનાના સમયે કેબમાં કૉલ સેંટરની ત્રણ સવારીઓ બેસી હતી. શનિવાર દિવસભર ચાલ્યા રેસ્ક્લૂ ઑપરેશનના સમયે કેબ ચાલક દિનેશ (30)ના સુરાગ નહી મળ્યું. પોલીસ અધિકારીઓનો કહેવું છે કે રવિવારને પણ તેની શોધ કરાશે. 
 
પોલીસ પ્રમાણે દિનેશ પરિવારની સાથે ગાજિયાબાદ ક્ષેત્રમા રહે છે અને નોએડાના એક કૉલે સેંટરમાં કેબ ચલાવે છે. શુક્રવાર રાત્રે તે કેવમાં ત્રણ સવારીને લઈને નોએડાથી દક્ષિણ દિલ્લી માટે નિકળ્યું હતું. લધુશંકાઈ વાત કરી ડીએનડીના યમુના પુલ પર તેને કેબ રોકી નાખી. 
 
તેનાથી પહેલા કોઈ સમજી શકે દિનેશએ યમુનામાં કૂદ લગાવી નાખી. કેબમાં બેસી સવારીઓએ રાત્રે એક વાગ્યે પોલીસને કેસની સૂચના આપી. પોલીસએ દિનેશનીએ શોધ કરી પણ તેનો ખબર નહી પડયું. અહી બોટ ક્લ્બ ઈંચાર્જ હરીશ આઠ ગોતાખોરની સાથે શનિવારે ઘટનાસ્થળ પર પહોંચા અને દિનેશની શોધ કરવાના પ્રયાસ કર્યા પણ અત્યારે સુધી કોઈ ખબર નહી પડી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments