Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રાને લઈને મોટુ અપડેટ, હવે આ ઉમ્રના લોકો નહી કરી શકશે બાબા બર્ફાનીના દર્શન આ છે કારણ

Webdunia
મંગળવાર, 16 મે 2023 (18:11 IST)
Amarnath Yatra- અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને લઈને મોટુ અપડેટ સામે આવ્યો છે. નવા નિયમોના મુજબ હવે 13 વર્ષ થી ઓછી ઉમ્ર કે 75 વર્ષથી વધારે ઉમ્રના કોઈ પણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવાની પરવાનગી નહી અપાશે. અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થઈ ગયો હતો. 
 
દેશભરની નામિત બેંક શાખામાં પહૉંચવા લાગ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં 3,880-મીટર ઉંચી ગુફા મંદિરની 62-દિવસીય યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ હતી.
 
ઓગસ્ટ સુધી ચાલે છે
 
બાબા અમરનાથની યાત્રા બે રસ્તાથી કરાશે. પહેલા દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં પહલગામથી પરંપરાગત 48 કિલોમીટરનો માર્ગ અને બીજો મધ્યમ
 
બાલતાલ માર્ગ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટરનું ટૂંકું પણ ઊભું ચઢાણ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments