Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના, 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

Webdunia
રવિવાર, 26 માર્ચ 2023 (18:02 IST)
ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે રાત્રે વીજળી પડવાથી 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભટવાડી બ્લોકના બરસુ ગામના ત્રણ લોકો ઋષિકેશથી ઉત્તરકાશી એક હજારથી વધુ ઘેટા-બકરા લઈને જઈ રહ્યા હતા.
 
રાત્રે તેઓ ડુંડા તાલુકામાં ખાતુખાલ નજીક પહોંચ્યા. આ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો હતો અને જોરદાર વાવાઝોડું આવ્યું હતું. રાત્રે 9 વાગ્યાની આસપાસ વીજળી ત્રાટકી હતી અને તેની લપેટમાં આવતા 350 થી વધુ ઘેટા-બકરાના મોત થયા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments