Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના, 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

Webdunia
રવિવાર, 26 માર્ચ 2023 (18:02 IST)
ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે રાત્રે વીજળી પડવાથી 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભટવાડી બ્લોકના બરસુ ગામના ત્રણ લોકો ઋષિકેશથી ઉત્તરકાશી એક હજારથી વધુ ઘેટા-બકરા લઈને જઈ રહ્યા હતા.
 
રાત્રે તેઓ ડુંડા તાલુકામાં ખાતુખાલ નજીક પહોંચ્યા. આ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો હતો અને જોરદાર વાવાઝોડું આવ્યું હતું. રાત્રે 9 વાગ્યાની આસપાસ વીજળી ત્રાટકી હતી અને તેની લપેટમાં આવતા 350 થી વધુ ઘેટા-બકરાના મોત થયા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments