Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taj Mahal Case: તાજમહેલ પર જયપુર રાજવી પરિવારનો મોટો દાવો, દિયા કુમારીએ કહ્યું- અમારી પાસે તમામ દસ્તાવેજો છે, અમારો મહેલ ત્યાં હતો

Webdunia
બુધવાર, 11 મે 2022 (18:43 IST)
તાજમહેલ કેસઃ Taj Mahal Case તાજમહેલને લઈને દેશમાં નવો વિવાદ ઉભો થયો છે. તેમાં સ્થિત 22 રૂમો ખોલવાની માંગણી કરવામાં આવી છે, જેથી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ હોઈ શકે તેવા દાવાઓનું સત્ય બહાર આવે. તે જ સમયે, તાજમહેલ પરના તમામ દાવાઓ વચ્ચે, જયપુર રાજવી પરિવારે દાવો કર્યો છે કે તાજમહેલ તેમની સંપત્તિ છે. રોયલ ફેમિલીની સભ્ય અને બીજેપી સાંસદ દિયા કુમારીએ કહ્યું કે તે જગ્યાએ અમારો મહેલ હતો. કોઈએ તાજમહેલના દરવાજા ખોલવાની અપીલ કરી છે તે સારી વાત છે, સત્ય બહાર આવશે. અમે હજુ પણ મામલાની તપાસ કરી રહ્યા છીએ.
 
દિયા કુમારીએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા દસ્તાવેજો છે જે દર્શાવે છે કે અગાઉ તાજમહેલ જયપુરના જૂના શાહી પરિવારનો મહેલ હતો, જેને શાહજહાંએ કબજે કર્યો હતો. જ્યારે શાહજહાંએ જયપુર પરિવારનો મહેલ અને જમીન લીધી, ત્યારે પરિવાર તેનો વિરોધ કરી શક્યો નહીં, કારણ કે તે સમયે તેનું શાસન હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments