Webdunia - Bharat's app for daily news and videos

Install App

બરેલીમાં મોટો અકસ્માતઃ એમ્બ્યુલન્સ અને કેન્ટર વચ્ચે અથડામણમાં 7ના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

Webdunia
મંગળવાર, 31 મે 2022 (09:11 IST)
બરેલીમાં મંગળવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ત્યાં કેન્ટર અને એમ્બ્યુલન્સની ટક્કરમાં 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમ યોગીએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સંવેદના વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને તમામ મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે.
<

#UPCM @myogiadityanath ने जनपद बरेली में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा शोक प्रकट किया है।

मुख्यमंत्री जी ने दिवंगत आत्माओं की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।

— CM Office, GoUP (@CMOfficeUP) May 31, 2022 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments