Webdunia - Bharat's app for daily news and videos

Install App

બરેલીમાં મોટો અકસ્માતઃ એમ્બ્યુલન્સ અને કેન્ટર વચ્ચે અથડામણમાં 7ના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

Webdunia
મંગળવાર, 31 મે 2022 (09:11 IST)
બરેલીમાં મંગળવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ત્યાં કેન્ટર અને એમ્બ્યુલન્સની ટક્કરમાં 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમ યોગીએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સંવેદના વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને તમામ મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે.
<

#UPCM @myogiadityanath ने जनपद बरेली में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा शोक प्रकट किया है।

मुख्यमंत्री जी ने दिवंगत आत्माओं की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।

— CM Office, GoUP (@CMOfficeUP) May 31, 2022 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments